મારી સાથે 50થી વધુ ધારાસભ્યો, ઉદ્ધવ લઘુમતીમાં, અમને ડરાવી નહીં શકે’, એકનાથ શિંદેએ વળતો જવાબ આપ્યો
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ ઉદ્ધવે શિવસેનાના 12 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ ઉઠાવી છે. હવે ગુવાહાટીમાં બેઠેલા એકનાથ શિંદેની
Read more