Site icon Health Gujarat

લગ્ન પહેલા બનાવેલા આ નિશાનો સમંથાને ક્ષણ-ક્ષણે મારી નાખે છે, છૂટાછેડા પછી તેમને ખુબ હેરા કરે છે, જાણો શું છે સમગ્ર હકીકત

સાઉથની પ્રખ્યાત અભિનેત્રી સમંથા રુથ પ્રભુ ફિલ્મ પુષ્પા ધ રાઇઝની ભવ્ય સફળતા બાદ તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા પછી, તે હવે તેના સામાન્ય જીવનમાં પાછી ફરી છે. સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યએ ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી, જેણે તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા. પરંતુ સામંથા ચોક્કસપણે પોતાના દિલની વાત ચાહકો સાથે શેર કરતી રહી. તાજેતરમાં, સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર એક ચેટ સેશન યોજ્યું હતું જેમાં તેણે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સમય દરમિયાન, તેણે તેના એક પ્રશંસકને સલાહ આપી કે ક્યારેય શરીર પર ટેટૂ ન કરાવવું જોઈએ.

image source

તેણી પોતે પણ આ પીડામાંથી પસાર થઈ છે. વાસ્તવમાં, લગ્ન પહેલા, સમંથાએ તેના શરીર પર X હસબન્ડના નામનું ટેટૂ બનાવ્યું હતું. તેઆ ટેટુ તેમના વીતેલા સમયને ભૂલવા દેતા નથી. એટલા માટે તેણે એક ફેન્સને એવું બિલકુલ ન કરવાની સલાહ આપી.

Advertisement

તમને જણાવી દઈએ કે, સામંથાએ તેના પહેલા પતિના ત્રણ ટેટૂ કરાવ્યા હતા. બંનેએ પોતાના શરીર પર એકસરખું ટેટૂ બનાવ્યું હતું. થોડા સમય પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે ‘પુષ્પા’ એક્ટ્રેસ સામંથાએ પણ નાગા ચૈતન્ય સાથેના લગ્નમાં લીધેલી સાડી પરત કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સામંથા તેના પહેલા પતિ અથવા તેના પરિવારની કોઈ પણ વસ્તુ પોતાની સાથે રાખવા માંગતી નથી.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સમંથા આગામી ફિલ્મ શકુંતલમમાં જોવા મળશે. સમંથા એક પૌરાણિક વાર્તા પર આધારિત રોલ કરી રહી છે.આ પૌરાણિક ફિલ્મનું નિર્દેશન ગુણ શેખરે કર્યું છે.

Advertisement
Advertisement
Exit mobile version