પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા, મન સરકારે શનિવારે જ સુરક્ષા હટાવી લીધી
પંજાબમાં એક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના માણસાના જવાહરકે ગામમાં બની છે. ગાયક મુસેવાલાનું નિધન થયું છે.
શનિવારે જ પંજાબ સરકારે સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા હટાવી દીધી હતી.