Site icon Health Gujarat

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા, મન સરકારે શનિવારે જ સુરક્ષા હટાવી લીધી

પંજાબમાં એક મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના માણસાના જવાહરકે ગામમાં બની છે. ગાયક મુસેવાલાનું નિધન થયું છે.

શનિવારે જ પંજાબ સરકારે સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા હટાવી દીધી હતી.

Advertisement
image sours
Advertisement
Exit mobile version