Site icon Health Gujarat

લોખંડના વાસણમાં રસોઇ કરવાથી શરીરમાં થતા અનેક દુખાવામાંથી મળે છે રાહત, જાણો બીજા ફાયદાઓ વિશે

રસોડામાં બનતો ખોરાક એ આખા કુટુંબના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે,તેથી રસોઈ બનાવતી વખતે સ્વચ્છતાની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.પરંતુ પરિવારનું સ્વાસ્થ્ય પણ રાંધવાના વાસણો પર આધારિત છે.તમે કયા વાસણો રસોઇ કરી રહ્યા છો તેના પર ધ્યાન આપવાની ઘણી જરૂર છે.આજે અમે તમને લોખંડના વાસણોમાં રાંધવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

શું લોખંડના વાસણમાં રસોઈ ફાયદાકારક છે ?

Advertisement
image source

પ્રાચીન સમયમાં લોકો રસોઈ બનાવવા માટે માત્ર માટી અને લોખંડના વાસણોનો ઉપયોગ કરતા હતા,પરંતુ સમય સાથે નોન-સ્ટીક વાસણોએ લોખંડના વાસણોનું સ્થાન લઈ લીધું છે.પરંતુ લોખંડના વાસણોમાં ખોરાક રાંધવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.જ્યારે તમે લોખંડના વાસણોમાં ખોરાક બનાવો છો,ત્યારે તે ધાતુની સપાટી સાથે પ્રતિક્રિયા આપે છે.ત્યારે તેમાંથી તત્વો બહાર આવે છે,જે એનિમિયા જેવા ઘણા રોગોની સારવારમાં મદદ કરે છે.

આથી લોખંડના વાસણો પણ ફાયદાકારક છે

Advertisement
image source

સ્વાસ્થ્ય લાભો ઉપરાંત ઘણી સ્ત્રીઓ લોખંડના વાસણોમાં એટલા માટે રસોઈ બનાવવી પસંદ કરે છે કારણ કે લોખંડના વાસણોમાં ઓછી ફ્લેમ પર સ્વાદિષ્ટ ખોરાક બને છે.ઉપરાંત લોખંડના વાસણો બધી બાજુઓથી સમાનરૂપે ગરમ થાય છે.

જાણો લોખંડના વાસણમાં રસોઈ બનાવવાથી થતા ફાયદાઓ વિશે.

Advertisement

એનિમિયાની સમસ્યા દૂર થશે

image source

જ્યારે તમે લોખંડના વાસણમાં ખોરાક રાંધો છો,ત્યારે તેના ભાગો ખોરાકમાં ભળીને શરીરમાં પહોંચે છે,જે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે.આ એનિમિયા જેવી સમસ્યાઓ અટકાવવા અને સારવાર કરવામાં મદદ કરે છે.

Advertisement

લોખંડના વાસણના અન્ય ફાયદા

-તેમાં બનાવેલું ખોરાક ખાવાથી શરીરમાં થતા તમામ પ્રકારનાં દુખાવામાં રાહત મળે છે.

Advertisement

-આ શારીરિક નબળાઇ થાકની સમસ્યા પણ દૂર કરે છે.

image source

-જો તમને સાંધા કે ઘૂંટણમાં સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે.

Advertisement

– માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

-આથી પેટની સમસ્યાઓ જેવી કે ગેસ્ટ્રિકની સમસ્યાથી પણ રાહત મળે છે.

Advertisement

આ બાબતો પણ જરૂરથી ધ્યાનમાં રાખો

image source

– ખાટાં અથવા એસિડવાળા ખોરાક આયરન સાથે પ્રતિક્રિયા આપી શકે છે,તેથી કઢી,રસમ,સાંભર અથવા ટામેટાંથી બનેલી વસ્તુઓ માટે સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરો.

Advertisement

– લોખંડના વાસણોને હળવા ડીટરજન્ટથી ધોઈ લો અને તરત સાફ કરો.રફ સ્ક્રબર્સ અથવા કોઈ લોખંડના તારનો ઉપયોગ કરશો નહીં.

-આ વાસણો સંગ્રહિત કરતા પહેલા વનસ્પતિ તેલ લગાવો જેથી તેમાં કાટ ન લાગે.

Advertisement

-જ્યાં પાણી અને ભેજ ન હોય ત્યાં લોખંડના વાસણને રાખો.જગ્યા હંમેશાં શુધ્ધ અને સૂકી જ હોવી જોઈએ.

image source

-લોખંડના વાસણોમાં પાણી અથવા કોઈ અન્ય પીણું ન મૂકશો કારણ કે લોખંડ ભેજથી પ્રતિક્રિયા આપે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version