Site icon Health Gujarat

સડસડાટ પેટની ચરબીને ઓગાળવા Dinner સમયે કરો આ કામ, વગર મહેનતે મળી જશે જોરદાર રિઝલ્ટ

રાત્રિનું ભોજન ધીમે કરવું જોઈએ,પરંતુ જો તમે તમારા વજન ઘટાડવાના લક્ષ્યમાં છો,તો તમારે રાત્રિનું ભોજન એકદમ ધીરે-ધીરે અને ચાવીને કરવું જોઈએ.

વજન ઓછું કરવું એ લોકો માટે સપના જેવું બની ગયું છે.લાખો પ્રયત્નો કરવા છતાં લોકો જાડાપણાને દૂર કરવા માટે અનેક ઉપાયો શોધ્યા જ કરે છે.ઘણા લોકો વજન ઘટાડવાની સૌથી ઝડપી રીત શોધવાનું શરૂ કરે છે. જાડાપણું તમારા રોગોનું કારણ તો બને જ છે,પરંતુ સાથે તે તમારા વ્યક્તિત્વને પણ અસર કરે છે.જ્યારે વજન મર્યાદાથી વધુ વધે છે,ત્યારે લોકો વજન ઘટાડવાની રીતો શોધવાનું શરૂ કરે છે.ઘણા લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગનો સહારો લે છે,જ્યારે ઘણા લોકો વજન ઘટાડવા માટે ઘરેલું ઉપાય અપનાવે છે.પરંતુ જ્યારે પરિણામ નિષ્ફળ આવે છે,ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ.તેથી આજે અમે તમને વજન ઘટાડવાના ઉપાય જણાવીશું.આ ઉપાયમાં તમારે માત્ર તમારા રાત્રીના ભોજન સમયે થોડી કાળજી લેવી પડશે.આ ઉપાય અજમાવવાથી તમારું વજન ઝડપથી દૂર થશે.

Advertisement

દરરોજ રાતનું ભોજન એક સમય પર જ કરો

image source

રાત્રિના ભોજનનો સમય નક્કી કરો.આ દ્વારા તમારા પેટને પણ દરરોજ એક સમયે ખોરાકને પચાવવાની આદત પડી જાય છે.જે તમારા માટે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

Advertisement

રાત્રિના ભોજન સમયે તમારે વિચલિત ન થવું જોઈએ

image source

ઘણા લોકોને રાત્રિના ભોજન સમયે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવાની ટેવ હોય છે,આમાં ટીવી,મોબાઇલ અને લેપટોપ જેવી વસ્તુઓ શામેલ છે,પરંતુ તમારે આ ન કરવું જોઈએ.કારણ કે આવું કરવાથી તમારું ધ્યાન ભોજનમાં નથી રહેતું અને તમને બરાબર ભોજન ચાવવાની ખબર નહીં પડે.

Advertisement

રાત્રીના ભોજન પહેલાં એક ગ્લાસ પાણી પીવો

image source

તમે જાણો છો કે વજન ઓછું કરવા માટે વધુ પાણી પીવું જરૂરી છે,વધુ પાણી પીવાથી તમારું વજન ઝડપથી દૂર થઈ શકે છે.ભોજન પેહલા અથવા ભોજન સાથે પાણી પીવાથી કેલરીની બચત થાય છે.જયારે તમે અન્ય પીણાં જેવું કે સોડા અથવા અન્ય કોઈ ખાંડવાળા પીણાંનું સેવન કરો છો,ત્યારે આ જરૂરી છે.

Advertisement

ધીરે ધીરે ચાવવું જરૂરી છે

image source

રાત્રિનું ભોજન એ ખૂબ જ આરામથી ખાવાની ટેવ હોવી જોઈએ,પરંતુ જો તમે વજન ઘટાડવાનું લક્ષ્યમાં છો,તો તમારે તમારા ખોરાકને ખૂબ જ ધીરે ધીરે ચાવવું જોઈએ.વજન ઘટાડવાની આ એક સરળ વ્યૂહરચના છે.

Advertisement

રાત્રિના ભોજન પછી ચાલવું જોઈએ

image source

ઘણા લોકોને એવી ટેવ હોય છે,કે રાત્રીના ભોજન પછી તેઓ સુઈ જાય છે અથવા તો કોઈ જગ્યા પર બેસી જાય છે,પરંતુ આ કરવું એકદમ ખોટું છે.જો તમે તમારો વજન ઘટાડવા માંગો છો,તો દરરોજ રાત્રીના ભોજન પછી ચાલવું જરૂરી છે,એવું જરૂરી નથી કે તમારે ચાલવા માટે બહાર જ જવું જોઈએ.તમે તમારા ઘરના હોલમાં અથવા તમારા ઘરની અગાસી પર પણ ચાલવા જઈ શકો છો.વજન ઉતારવા માટેની આ એકદમ સરળ રીત છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version