Site icon Health Gujarat

કોરોનામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કામની છે આ ટિપ્સ

કોરોનામાં આગ ઝરતી ગરમીમાં એસી વિના ઙરમાં રહેવું અને બહારની સ્થિતિ અને દરેક પળે ડરનો માહોલ તમને હચમચાવી દે છે. આ ચીજોની સાથે ચાલતા લોકો ફક્ત શારીરિક નહીં પણ માનસિક રીતે પરેશાન છે. એવામાં જરૂરી છે કે પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન સારી રીતે રાખવું જોઈએ. તેનાથી તમે કોઈ પણ પ્રકારની તકલીફની વચ્ચેથી બચી શકો છો. જો તમે નાની વાતોનું ધ્યાન રાખી લો છો તો તમે સફળ થઈ શકો છો.

મેડિટેશન કરો

Advertisement
image source

કોરોનાના કારણે આ માહોલમાં પોતાને શાંત અને કોઈ પણ પ્રકારની નકારાત્મક વિચારોથી દૂર રાખવા માટે જરૂરી છે જેથી તમે રોજ મેડિટેશન કરો. જો ન કરી શકો તો થોડી વાર સુધી યોગ અને કસરત પણ કરી શકો છો. તેનાથી તમે શારીરિક રીતે પણ ફિટ રહેશો અને માનસિક શાંતિ પણ મળી રહેશે.

રોજ સામાન્ય ગરમ પાણીથી ન્હાઈ લો

Advertisement
image source

ફ્રેશ ફીલ કરવા માટે તમે રોજ નહાઈ લો, નહાવા માટે ઠંડાને બદલે ગરમ પાણીને પસંદ કરો તે સારું રહે છે. ઠંડા પાણીથી ન્હાવાથી થોડી વાર તાકાત મળી રહે છે. પણ ગરમ પાણીની ન્હાવાથી તમે આ સમય પહેલાં તેની તાજગી અનુભવાશે. બાદમાં તમને ફ્રેશ ફીલ થશે. સાથે જ પરસેવા અને સ્કીનની દુર્ગંધથી રાહત મળશે. તમે ઇચ્છો તો પાણીમાં થોડા ટીપા ગુલાબજળ કે લીંબુને પણ મિક્સ કરી શકો છો.

લૂઝ અને હલકા કપડા પહેરો

Advertisement
image source

ગરમીના દિવસોમાં જ્યારે તમને એસી વિના રહેવું પડે તો ટાઈટ કપડાને બદલે લૂઝ અને લાઈટ કપડા પહેરો. સારું રહેશે કે કોટનના કપડા પહેરો, તેનાથી તમારા શરીરમાં હવાની અવરજવર પણ થશે અને સાથે પરસેવો ઓછો થશે. આમ કરવાથી તમે રિલેક્સ થઈ જશો.

પોતાને હાઈડ્રેટ રાખો

Advertisement

ગરમીની સીઝનમાં જરૂરી છે કે પોતાને હાઈડ્રેટ રાખવા, તમે ભલે ઘરની બહાર ન નીકળો પણ તમારા બોડીને નરમાશની જરૂર રહે છે. આ માટે તમે વધારે પાણી પીઓ તે જરૂરી છે. જો તમે પાણી ન પી શકો તો તમે કેરીનો પન્નો, લીંબુ પાણી, શિકંજી, નારિયેળ પાણી, બેલનું શરબત જેવી પોતાની પસંદની લિક્વિડ ચીજોને રોજ થોડા થોડા પ્રમાણમાં પીઓ તે જરૂરી છે. તમારા બોડીને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે અને સાથે એનર્જી પણ આપશે.

સૂકા મેવા, ફળ અને સલાડ લો

Advertisement
image source

નાસ્તો અને ખાવાનું સારી રીતે ખાઈ લો અને એવું ખાઓ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેની સાથે દિવસમાં જ્યારે પણ ભૂખનો અહેસાસ થાય તો તમે જંક ફૂડ, ઓઈલી અને કોઈ પણ પ્રકારના સ્નેક્સથી સારું રહેશે. તમે ફળ, સૂકામેવા, મખાણા અને સલાડ જેવી ચીજોનું સેવન સમયાંતરે કરતા રહો. તમારી ભૂખ તો શાંત થશે અને ઈમ્યુનિટી પણ વધશે.

જાણકારી રાખો અને નેગેટિવ ચીજોને દૂર રાખો

Advertisement

આ દિવસોમાં ચારેતરફ કોરોનાના કારણે લોકો પોતાનો જીવ ખોવી રહ્યા છે ત્યારે આ જગ્યાએ તમે ધ્યાન રાખો. નેગેટિવ વાતમાં ધ્યાન ન રાખીને પોઝિટિવિટી આપતી ચીજોનું સેવન કરો. તમે માનસિક રીતે થોડા સમય સુધી પોતાને સારું રાખવામાં કામયાબ રહી શકો છો.

ભક્તિમય સંગીત સાંભળો

Advertisement
image source

આ માહોલ મ્યુઝિક સાંભળવા માટે નથી કેમકે દરેક તરફ કોરોનાના કારણે ન તો તમને આરામ મળી રહ્યો છે અને ન તો સામાજિક રીતે સાબિત થશે. આ માટે પોતાને માનસિક રીતે શાંતિ મળે તે માટે તમે ધીમા અવાજમાં ભક્તિમય સંગીત સાંભળો તે જરૂરી છે.

સારા અને ઊંડા શ્વાસ લો

Advertisement
image source

નેગેટિવિટીના આ માહોલમાં ઘરના માહોલને પોઝિટિવ રાખો અને રાતે સારી અને ગાઢ ઊંઘ લો. સૂતા પહેલા કોઈ એવી વાત ન કરો જે તમને પરેશાન કરે અને સાથે તેમની ઊંઘ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થાય, સાથે એવા રૂમમાં સૂવાની કોશિશ કરો જ્યાં બારી અને ક્રોસ વેન્ટિલેશનની સુવિધા હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version