Site icon Health Gujarat

જાણી લેશો ડાર્ક ચોકલેટના ફાયદા તો રોજ ખાશો, કોરોના મહામારીમાં આપે છે મોટા લાભ

ચોકલેટનું નામ સાંભળતા મોઢામાં પાણી આવવા લાગે છે. કેટલાક લોકો વેટ વધારવા માટે ચોકલેટથી દૂર રહે છે. જો ચોકલેટ ખાવાથી ડરતા હોવ તો તમે ડાયટમાં ડાર્ક ચોકલેટ જોડી શકો છો. તેનાથી એન્ઝાઈટીથી છૂટકારો મળે છે. તેને ખાવાથી અનેક ફાયદા પણ મળે છે.

દિલને માટે કરે છે ફાયદો

Advertisement
image source

ચોકલેટથી દિલને લગતી તકલીફો દૂર થઈ શકે છે. ડાર્ક ચોકલેટ હાર્ટ એટેકના ખતરાને 50 ટકા અને કોરનરી બીમારીને 10 ટકા સુધી ખતમ કરે છે. આ માટે ચોકલેટને સીમિત પ્રમાણમાં ખાવાથી શરીરને નુકસાન નહીં ફાયદો મળે છે.

લો બીપીમાં

Advertisement

લો બ્લડ પ્રેશરમાં થોડી ડાર્ક ચોકલેટ ખાવાની સલાહ અપાય છે. આ મૂડને સારો રાખે છે. સાથે તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે

Advertisement
iage source

ઓછી ચોકલેટ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. આ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રેલને ઘટાડે છે અને સાથે સાથે સારા કોલેસ્ટ્રોલને બનાવે છે.

ડિપ્રેશન ભગાડે

Advertisement
image source

ચોકલેટમાં સેરોટોનિન મળવાના કારણે આ તમારા મગજને પણ સારું રાખે છે. તણાવને હાવી થવા દેતો નથી.

ફૈટ કંટ્રોલ

Advertisement
image source

ચોકલેટમાં મળનારો કોકો પાવડર ફેટને ઘટાડે છે અને સાથે ખાતી સમયે હંમેશા ધ્યાન રાખો કે ચોકલેટનું પ્રમાણ ઘટવાની સાથે સાથે ચોકલેટમાં 60 ટકા કોકોનું પ્રમાણ હોવું જોઈએ.

બ્લડ સર્ક્યુલેશનને કરે છે સારું

Advertisement

ચોકલેટમાં મળનારું કંમ્પાઉન્ડ આપણા લોહી સંચારને સુધારવાનું કામ કરે છે. આ મસ્તિષ્કમાં રક્ત વાહિનીની સાથે લોહીનું સંચાર વધારે છે.

થાક દૂર કરશે

Advertisement
image source

હંમેશા થાક રહેતો હોય તો વ્યક્તિને માથું દુઃખે, શરીરમાં દર્દ અને હ્રદય સંબંધિત સમસ્યાથી ગ્રસિત થાય છે. તમે 50 ગ્રામ ચોકલેટ રોજ ખાઓ તો તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

ચહેરાની કરચલીઓને ઘટાડે છે

Advertisement
image source

ચોકલેટમાં મળનારા એન્ટીઓક્સીડન્ટ તમારી ત્વચાને સારી રાખે છે. જો તમે ચોકલેટનું સેવન કરો છઓ તો તમે રિંકલ્સથી ફ્રી થઈ શકો છો.

તો હવેથી તમે પણ રોજ એક ચોકલેટ ખાઈ લેશો તો ફાયદો થશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version