Site icon Health Gujarat

ગળાની તકલીફ દૂર કરવાના ઉપાયો સાથે સાથે આજે અમે તમારા માટે લાવ્યા છીએ ઇમ્યુનીટી વધારતા ઉકાળાની રેસિપી

શું વારંવાર ગળામાં તકલીફ થઈ રહી છે ? તો જાણો તે માટે જવાબદાર કારણો અને તેના ઉપાયો

જયારે કંઈક ખાવા માં આવે ત્યારે તમને ગળા માં દુખે અથવા સોજો આવે ખોરાક ઉતારવા માં તકલીફ પડે તો નળી માં સોજો હોયછે જેથી ખારાશ પણ લાગ્યા કરે છે જેને મેડિકલ ભાષા માં ફેરીન્જાઇટિસ કેહવા માં આવે છે. ખાસ આ પ્રકાર નો રોગ ઠંડી માં કા તો બંને સીઝન ભેગી થાય ત્યારે જોવા મળે છે.

Advertisement
image source

તો તેના લક્ષણો, કારણો, ઘરેલુ ઉપાય જોઈશું.

કારણો

Advertisement

ફેરીન્જાઇટિસ નું મુખ્ય કારણ વાયરસ છે. પરંતુ ક્યારેક ક્યારેક આ બેક્ટેરિયા ઈન્ફેક્શન કારણ થી આ સમસ્યા થઈ શકે છે અમુક સમયે સ્મોકિંગ કરવાથી ઠંડા પાણી ના સેવન થી જોવા મળે છે.

લક્ષણો

Advertisement

ગળા માં દર્દ થવું

ખોરાક ઉતારતી વખતે ગળા માં દુખાવો.

Advertisement

ગળા માં બળતરા થાય.

ગળા માં સોજો અવવો.

Advertisement

ગળા માં ખારાશ મહેસૂસ થવી.

image source

ઘરેલું ઉપાયો.

Advertisement

1.પાણી ને હૂંફાળું કરીને એમા મીઠું નાખીને હલાવી ને કોગળા કરવા. દિવસ માં બે ત્રણ વાર આ ઉપાય કરવો.

2. આદુ નો ઉપયોગ કરો. આદુ ની સુકવણી કરી ને મો માં રાખી શકો છો.

Advertisement

આદું નું પાણી માં ઉમેરીને લઇ શકાય.

આદું વાળી ચા અથવા દૂધ પણ લેવાય.

Advertisement

3.હૂંફાળું પાણી માં લીંબુનો રસ ઉમેરીને આખો દિવસ એનું સેવન કરાય. આમ કરવાથી રાહત મળે છે જો ગમે તો મધ પણ નાખી શકાય.

image source

4. તજ લવિંગ મોં માં રાખીને ચૂસવાથી રાહત મળશે. જો ગમે તો પાણી ચા દૂધ માં પણ ઉકાળી ને લઇ શકાય.

Advertisement

5. હુંફાળું પાણી લઈ ને હળદર નાખીને પીવાથી લાભ થાય છે

6. લસણ નો ઉપયોગ કરવાથી પણ રાહત મળે છે. ગળા માં સોજો માં ફાયદો થાય છે.

Advertisement

તો ચાલો એક ઉકાળો બનાવતા શીખીએ.

દસ નંગ તુલસીના પાન

Advertisement

દસ નંગ કાળા મરી

એક કટકો આદુ

Advertisement

એક ઈલાયચી

એક લવિંગ

Advertisement

નાનો ટુકડો તજ

મીઠું સ્વાદ અનુસાર

Advertisement

મધ સ્વાદ અનુસાર

હળદર ચપટી

Advertisement
image source

રીત.

એક કપ પાણીમાં દસ તુલસીના પાન નાખો. પછી ત્યારબાદ તેમાં દસ કાળા મરી નાખો. પછી તેમાં એક કટકો આદુનો વાટીને નાખો. પછી એક ઇલાયચી, લવિંગ, થોડું તજ, નાંખીને બરાબર ઉકાળી લો. આને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. ત્યારબાદ તેને ગાળીને તેમાં સ્વાદ મુજબ મીઠુ, હળદર મધ નાંખીને પીઓ.

Advertisement

તો આ ઉપાયો કરવાથી તમે હેલ્થી રહી શકો છો. રોગપ્રતિકાર શક્તિ વધારો કરી શકો છો.

રેસેપી – જીનલ અર્જુન પટેલ

Advertisement
Advertisement
Exit mobile version