Site icon Health Gujarat

ગળાની કાળાશથી પરેશાન છો તો અચૂક અપનાવી લો આ 5 ઘરેલૂ નુસખા, થોડા દિવસમાં દેખાશે અસર

જો તમે ગળાની કાળાશથી પરેશાન છો અને આ કાળાશ સરળતાથી જઈ રહી નથી તો તમે આ 5 ઘરેલૂ ઉપાયોને અજમાવી શકો છો. તેના ઉપાયથી થોડા દિવસોમાં તમને પરિણામ જોવા મળશે.

દરેક વ્યક્તિ પોતે સુંદર દેખાવવા ઈચ્છે છે અને એક આકર્ષક પર્સનાલિટીને નિખારવા માટે લોકો પાર્લર જાય છે અને તેમની સારી પર્સનાલિટી કાળી ગરદનમાં પંક્ચર પાડે છે. જો તમે ગરદનની કાળાશને દૂર કરવા ઈચ્છો છો તો તમે આ ઘરેલૂ ઉપાયોની મદદ લઈ શકે છે. ચહેરાની સ્કીનનો ખ્યાલ રાખવો જરૂરી છે. આ માટે તમે આ સસ્તા અને ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો.

Advertisement

બેસન, દૂધ અને હળદર

image source

એક વાટકી લો અને તેમાં એક ચમચી બેસન, એક ચમચી દૂધ અને ચપટી હળદર મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવો. તમે કોણી પર પણ તેને લગાવી શકો છો. જ્યારે તે સૂકાઈ જાય તો હળવા હાથે તેને ઘસીને ધોઈ લો. એક અઠવાડિયા સુધી આ કામ કરો. તમારી ગરદન ક્લીન દેખાશે.

Advertisement

બટાકા, ચોખા અને ગુલાબજળ

image source

એક વાટકીમાં 2 ચમચી બટાકાનો રસ લો તેમાં ચોખાનો લોટ મિક્સ કરો. એમાં તમે એક ચમચી ગુલબાજળ મિક્સ કરો અને દરેક ચીજોને સારી રીતે મિક્સ કરીને ગળઆ પર એપ્લાય કરો. આ રીતે 20 મિનિટ સુધી રાખ્યા બાદ તેને ધોઈ લો.

Advertisement

કાચુ પપૈયુ, દહીં અને ગુલાબજળ

image source

કાચું પપૈયુ લો અને તેના ટુકડાને મિક્સરમાં પીસી લો અને તેમાં ગુલાબજળ અને થોડું દહી મિક્સ કરી લો. 15 મિનિટ બાદ તમે તેને સારી રીતે ઘસી લો અને તેને ધોઈ લો.

Advertisement

લીંબુ અને મધ

image source

એક વાટકીમાં એક ચમચી લીંબુ અને એક ચમચી મધને મિક્સ કરો. આ મિશ્રણને ગરદન પર લગાવી લો. 10 મિનિટ બાદ ધોઈ લો. આ પ્રયોગથી એજિંગની અસર પણ ઘટશે.

Advertisement

બેસન અને લીંબુ

image source

એક વાટકીમાં એક ચમચી બેસન અને એક ચમચી લીંબુમાં થોડું પાણી મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો. આ લેપને સારી રીતે ગરદન પર લગાવી લો અને 10 મિનિટ સુધી રહેવા દો, તેનાથી મસાજ કરો અને તેને સાફ કરો. સ્કીન સાફ રહેશે અને ગ્લો પણ કરશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version