Site icon Health Gujarat

શરદી સામે રક્ષણ આપે છે જામફળ, જાણો બીજી કઇ બીમારીઓને કરે છે દૂર

શિયાળામાં લોકો ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ લેતાં હોય છે. ત્યારે શિયાળામાં જામફળ ખાવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે શિયાળામાં જામફળ નથી ખાતાં તો ખાવાનું શરૂ કરી દેજો કારણ કે તેમાં વિટામિન્સ અને મિલરલ્સ ખૂબ છે. જામફળ ખાવાથી ઘણાં પ્રકારની બિમારીઓથી બચી શકો છો. ઘણી બિમારીઓમાં જામફળ ‘રામબાણ’ની જેમ કામ કરે છે. જામફળમાં રહેલા વિટામીન અને ખનિજ શરીરને અનેક પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે. જામફળ ખાવાથી વિટામિન બી9 મળે છે જે શરીરના ડીએનએ અને કોશિકાઓને સુધારવાનું કામ કરતું રહે છે.

image source

જામફળ એક એવું ફળ છે જે પેટની સાથે સાથે તમારા હાર્ટ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.આજે અમે તમને પ્રાકૃતિક ઔષધિ વિશે જણાવી રહ્યાં છીએ એટલે કે એવા છોડ કે વૃક્ષ જેનો પ્રયોગ શરીરને નિરોગી રાખવામાં કરવામાં આવે છે. પ્રકૃતિ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે તેથી આજે આપણે જામફળના ફાયદાઓ વિશે તમને જણાવી રહ્યાં છીએ. જામફળ કબજિયાત, સંધિવા, મોઢાની બિમારીઓ, ત્વચા સંબંધિત બીમારીઓ અને ડાયાબિટીસ સહિત અનેક બિમારીઓમાં લાભકારક છે. ચાલો તમને જણાવીએ જામફળના 10 ફાયદા….

Advertisement

જૂના માથાના દુખાવાને દૂર કરે છે જામફળ

image source

જામફળ માથાનો દુખાવો દૂર કરે છે. કાચા જામફળની પેસ્ટ માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે.

Advertisement

જામફળ શરદી દૂર કરે છે

image source

શિયાળામાં જામફળ ખૂબ જ ફાયદાકારક ફળ છે. જામફળ ખાવાથી શરદી મટે છે.

Advertisement

દાંતના દુખાવામાં રાહત અપાવે છે જામફળ

દાંતના દુખાવા માટે જામફળ ફાયદાકારક છે. જામફળના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.

Advertisement
image source

જામફળ મોઢાને લગતા રોગોમાં ફાયદાકારક છે

જામફળ મોઢાના રોગોથી મુક્તિ આપે છે. જામફળના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોઢાના રોગો મટે છે.

Advertisement

સંધિવામાં જામફળ ફાયદાકારક છે

image source

સંધિવામાં જામફળ ફાયદાકારક છે. જામફળના પાનની પેસ્ટ લગાવવાથી સંધિવા મટે છે.

Advertisement

જામફળ ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે

જામફળમાં ફાઈબર ભરપુર માત્રામાં છે. જામફળ ખાવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખી શકાય છે.

Advertisement
image source

જામફળ શરદી અને ખાંસીથી રાહત આપે છે

શરદી અને ખાંસીમાં જામફળ ફાયદાકારક છે. શેકેલા જામફળ ખાવાથી શરદી અને ખાંસી મટે છે.

Advertisement

જામફળ ખાવાથી કબજિયાત દૂર થાય છે

image source

જામફળનું સેવન કરવાથી કબજિયાત મટે છે. આ સિવાય જામફળના પાનનો ઉકાળો પેટમાં થતી બળતરાને દૂર કરે છે.

Advertisement

જામફળ ખાવાથી ચહેરા પર નિખાર આવે છે

બીટા કેરોટિન જામફળમાં હોય છે, તે ત્વચાના રોગો મટાડે છે. જામફળ ખાવાથી ચહેરા પર નિખાર આવે છે.

Advertisement

લોહીની ઉણપ દૂર કરે છે જામફળ

image soucre

જામફળ શરીરમાં લોહીની કમી પુરી કરે છે. દરરોજ જામફળ ખાવાથી હિમોગ્લોબિનની ઉણપ થતી નથી. જામફળનું ખાવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા બહુ જ વધે છે. જો કાયમી માટે શરદી અને ખાંસીની સમસ્યા છે તો જામફળનું સેવન કરવાથી તે બિમારી દૂર થઈ જાય છે. જામફળમાંથી વિટામીન એ અને ઈ મળે છે. જે તમારા સ્વાસ્થ્યની સાથે તમારી સ્કીન માટે ફાયદો કરે છે. જામફળ ખાવાથી તમારી આંખો, સ્કીન અને વાળને પોષણ મળે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version