Site icon Health Gujarat

આ આસન પીઠ, કમર અને સાંધાના દુખાવામાં રાહત આપે છે, જાણો આ આસન વિશે

આજકાલ ભાગ-દોડવાળા જીવનમાં તણાવ, હાથ-પગ અથવા કમરમાં દુખાવા અથવા તો માથું દુખવું જેવી સમસ્યાઓ સામાન્ય થઈ રહી છે. લગભગ દરરોજ દરેક ઘરમાં એક વ્યક્તિ તો એવું જોવા મળશે જ, જે વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરે છે. વર્ષોથી દરેક સમસ્યા દૂર કરવા માટે યોગ, ધ્યાન અને પ્રાણાયામને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે, આજે અમે તમારા માટે મકરાસનના ફાયદા લઈને આવ્યા છીએ. તે એક આસન છે, જેમાં આંખો બંધ રાખીને શ્વાસ લેવામાં આવે છે, જેના કારણે તે શરીર અને મનને એકદમ શાંત રાખે છે અને ડિપ્રેશન, બેચેની, મૂંઝવણ, માઈગ્રેન અને મગજ સંબંધિત વિકારો દૂર કરે છે. માથાના દુખાવાની સમસ્યા હોય તેવા લોકો માટે આ આસન ખૂબ ફાયદાકારક છે. તો ચાલો અમે તમને મકરાસનનો અર્થ, આ સિવાય આ આસન કરવાની રીત અને તેનાથી થતા વિશેષ ફાયદાઓ વિશે વિગતવાર જણાવીએ.

મકરાસન શું છે ?

Advertisement
image socure

મકરાસન એક સંસ્કૃત શબ્દ છે, જે મકર અને આસન એમ બે શબ્દોથી બનેલો છે. અહીં મકર એટલે મગર અને આસન એટલે પોઝ. આનો પૂરો અર્થ થાય છે કે શાંત અવસ્થામાં નદીમાં પડેલા મગરની મુદ્રા. તેને મકરાસન કહેવામાં આવે છે. આ આસન કરતી વખતે, વ્યક્તિએ મગરના આકારમાં ખૂબ જ શાંત મુદ્રામાં જમીન પર સૂવું પડે છે.

image soucre

મકરાસન કરવાની રીત

Advertisement
image source

મકરાસનના ફાયદા

Advertisement
Advertisement
Exit mobile version