Site icon Health Gujarat

પ્રેગનન્સીમાં બહુ થાય છે ઉલટી? તો આ ઘરેલું ઉપાયો તમારા માટે છે બેસ્ટ

દરેક ગર્ભવતી સ્ત્રીને ગર્ભધારણ કર્યાના પહેલા ત્રણ ચાર મહિનાઓમાં ઉલ્ટીની ફરિયાદ રહેતી હોય છે. એનું મુખ્ય કારણ શરીરમાં વિજાતીય પદાર્થોની વધુ માત્રા છે. વારંવાર ઉબકા આવવા કે ઉલટી થવી એ ખૂબ જ કષ્ટદાયક હોય છે. એવામાં થોડા ઘરેલુ નુસ્ખા લાભદાયી સાબિત થઈ શકે છે

.

Advertisement

ઉલ્ટીમાં ધાણાનો ઉકાળો.

ધાણાનો ઉકાળો બનાવીને એમના મીશ્રી તેમજ ચોખાનું પાણી ભેળવીને પીવાથી ગર્ભવતી સ્ત્રીને ઉલટી બંધ થઈ જાય છે.

Advertisement

ઉકાળો બનાવવાની રીત.

image source

10 ગ્રામ ધાણા પાઉડર 2 કપ પાણીમાં ઉકાળો. અડધું રહે ત્યારે એને ઉતારીને મૂકી દો. એમાં એક ચમચી મીશ્રી પાઉડર અને અડધો કપ ચોખાનું પાણી ભેળવીને પીઓ. લીલા ધાણાનો રસ પણ થોડો થોડો કરીને બે ત્રણ વાર પીવાથી ઉલ્ટીમાં રાહત મળે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version