Site icon Health Gujarat

અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે તુરિયા, જે ખાવાથી વજન પણ સડસડાટ ઘટે છે હોં…

બધા ડોકટરો તંદુરસ્ત રહેવા માટે લીલા શાકભાજી ખાવા ની ભલામણ કરે છે. આહારમાં તાજા લીલા શાકભાજી નું યોગ્ય સેવન કરવાથી શરીરમાં લોહી ની રચના થાય છે, અને શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરમાં રોગો સામે લડવા માટે આપણા લોહીમાં સારુ હિમોગ્લોબિન હોવો જોઈએ. લોહી અને હિમોગ્લોબિનને યોગ્ય માત્રામાં રાખવા માટે લીલા શાકભાજી થી વધુ બીજું કંઈ નથી.

image source

આ માટે તમે તુરિયા પર આધાર રાખી શકો છો. ઉનાળામાં અન્ય ઋતુઓ કરતાં લીલા શાકભાજી ની વધુ જરૂર પડે છે, કારણ કે ઉનાળાના દિવસોમાં આપણા શરીર ને પરસેવો અને મીઠું કરવું પડે છે, તેથી લોહીની ઉણપ અન્ય ઋતુઓ કરતા પણ વધુ હોઈ શકે છે. તુરિયાનું શાક પચવામાં સરળ છે, તેથી અસ્વસ્થ અને બીમાર લોકો માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. આ સ્લાઇડ શો દ્વારા તેના ફાયદા ઓ વિશે જાણીએ.

Advertisement

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક :

image source

તુરિયા લોહી અને પેશાબ બંનેમાં ખાંડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આથી ડાયાબિટીસ ના દર્દીઓ માટે તે ફાયદાકારક છે. તુરિયામાં પેપ્ટાઇડ્સ ઇન્સ્યુલિન ની જેમ જોવા મળે છે. તેથી તેને ડાયાબિટીસ નિયંત્રણ માટે એક સારા ઉપાય તરીકે જોવામાં આવે છે. તેથી, શાકભાજી તરીકે તેનો ઉપયોગ ડાયાબિટીસમાં મદદ કરે છે.

Advertisement

વજન ઘટાડવામાં મદદરૂપ :

image source

તુરિયામાં લગભગ પંચાણું ટકા પાણી અને ફક્ત પચીસ ટકા જ કેલરી હોય છે. જેનાથી વજન વધતું નથી. તેમાં ખૂબ મર્યાદિત માત્રામાં સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલ પણ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

Advertisement

ત્વચાના રોગોમાં ફાયદાકારક :

image source

તે ખીલ, એક્ઝિમા, સોરાયસિસ અને ત્વચાના અન્ય રોગોની સારવારમાં મદદ કરે છે. તુરિયા રક્તપિત્તમાં પણ ઉપયોગી છે. તુરિયાનું શાક ખાવા થી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેના સેવન થી લોહી શુદ્ધ થાય છે જે ત્વચા સંબંધિત રોગોથી રાહત આપે છે.

Advertisement

આંખોની રોશની વધારે :

image source

તુરીયામાં બીટા કેરોટીન હોય છે, જે આંખ ની દૃષ્ટિ વધારવામાં મદદ કરે છે. જો તમે તમારી આંખોની રોશની વધારવા માંગો છો, તો તમારા આહારમાં તુરિયાનો સમાવેશ કરો.

Advertisement

લીવર માટે ફાયદાકારક :

તુરીયાનું સતત સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તુરિયાને લોહી શુદ્ધિ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તે લીવર માટે પણ ફાયદાકારક છે. તેમજ કમળો થાય ત્યારે દર્દીના નાકમાં તુરીયાના ફળનો રસ નાકમાં બે ટીપાં રેડવામાં આવે તો નાકમાંથી પીળું પ્રવાહી નીકળે છે. તેનાથી કમળો ઝડપ થી ખતમ થઈ જાય છે.

Advertisement

વાળને કાળા કરવામાં મદદરૂપ :

image source

તુરિયા વાળ ને કાળા કરવામાં પણ ખૂબ ફાયદાકારક છે. આ માટે તુરિયાના નાના ટુકડા કાપી ને છાંયડામાં સૂકવી લો. ત્યારબાદ આ સૂકા ટુકડાઓને નાળિયેર તેલમાં મિક્સ કરીને 5 દિવસ સુધી રાખો. પછી થી ગરમ કરો. આ તેલ ને ગાળીને વાળ પર રોજ મસાજ કરો, જેથી આ ઉપાય અપનાવીને તમારા વાળ ધીમે ધીમે કાળા થવા લાગે છે.

Advertisement

અન્ય લાભો :

તેનો નિયમિત ઉપયોગ કરવાથી કબજિયાત થતી નથી અને પેટ પણ સાફ રહે છે. આ ઉપરાંત પિત્ત, શ્વસન રોગ, તાવ, ઉધરસ અને પેટ ના કૃમિ ને દૂર કરવામાં તુરિયા ખુબ ફાયદાકારક છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version