સંધિવાથી પીડિત છો? તો તમારા માટે છે આ કામના સમાચાર, જલદી વાંચી લો આ વિશે શું મળી ભારતની મોટી સફળતા

સંધિવા કોઇ ૧૦૦ ઉત્તેજક સાંધાનો શારિરીક વિકાર છે જે દુખના લક્ષણો બતાવે છે, સોજાઈ જવુ અને મર્યાદિત હલનચલન. સંધિવા કદાચ ઉત્તેજક અથવા સાંધામાં ચેપને લીધે થાય છે અને જેમ માનવી બુઢો થતો જાય છે તેમ તેના સાંધા બગડતા જાય છે અથવા શારીરિક વિકારને સંધિવાના લક્ષણો દેખાય છે.સંધિવાની દવાની સાઈડ ઈફેક્ટથી ઘણી વખત દર્દીઓ પરેશાન થઈ જાય છે. ભારતના વિજ્ઞાનિકોએ સંધિવાની દવાથી થતી સાઈડ્સ ઈફેક્ટ રોકવા માટે દવા આપવાની પદ્ધતિમાં સુધારો કર્યો છે. નવી શોધ પછી દવા આખા શરીરમાં અસર કરવાને બદલે માત્ર પ્રભાવિત અંગને જ અસર કરશે. તેનાથી આખા શરીરમાં થતી સાઈડ ઈફેક્ટ અટકશે.

સંધિવા એટલે શું?

image source

આ વધારે પડતા બનેલા પેશાબના તેજાબને લીધે થાય છે અથવા કિડનીમાંથી નીકળી ગયેલ પેશાબના તેજાબના નબળાપણાને લીધે. સાંધામાં વધારે પડતો ભેગો થયેલો પેશાબનો તેજાબ અને બીજા ઘણાબધા સુવાળા કોષમંડળ. સંધિવાના હુમલાને લીધે સખત દુ:ખાવો થાય છે. લોહીની ચકાસણી, પેશાબમાં ઉંચ પ્રમાણનુ ભેગુ થયેલ તેજાબ લોહીના પ્રવાહમાં બતાવે છે અને પ્રવાહીની કસોટી સાંધા ઉપર અસર કરેલ પેશાબના તેજાબના સ્ફટિક બતાવે છે. જો વ્હેલા તેનુ નિદાન થાય તો ભવિષ્યમાં તેના થવાના હુમલાથી કદાચ દુર રહી શકાય. દવાનો નિયમિત ઉપયોગ કરીને જેવી કે probenecid or allopurinol.

સંધિવાની દવા આપવાની અસરકારક પદ્ધતિ

image source

પંજાબની લવલી પ્રોફેશ્નલ યુનિવર્સિટીના સંશોધકોનો એક અહેવાલ મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સી નામની સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. એમાં દાવો થયો હતો કે યુનિવર્સિટીના સંશોધકોએ સંધિવાની દવા આપવાની જે નવી પદ્ધતિ શોધી કાઢી છે તે ખૂબ જ અસરકારક સાબિત થશે.

આ પદ્ધતિથી શરીરમાં નહી થાય કોઇ આડઅસર

image soucre

પ્રોફેસર ભૂપિંદર કપૂરે જણાવ્યું હતું કે સંધિવાનો ડોઝ આપવાથી ઘણી વખત દર્દીને તેની સાઈડ ઈફેક્ટ થાય છે. હજુ સુધી એ સાઈડ ઈફેક્ટ નિવારી શકાય તે દિશામાં ખાસ સંશોધનો થયા નથી. યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ જે ડોઝ આપવાની જે પદ્ધતિ શોધી છે તે માત્ર જે તે હિસ્સામાં જ અસર કરશે. આખા શરીર સુધી દવાની અસર થશે નહીં તેના કારણે સાઈડ ઈફેક્ટ જેવી કે ઉલટી થવી, ચક્કર આવવા, ચામડી લાલ થઈ જવી, પેટનો દુખાવો વગેરે ટાળી શકાશે.

image source

યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું આ સંશોધન ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે. તેના પરીક્ષણમાં નોંધપાત્ર સફળતા મળી હોવાનો દાવો થયો હતો. ભારતમાં સંધિવાના દર્દીઓની સંખ્યા દર વર્ષે લાખોમાં ઉમેરાય છે. ૬૦-૬૫ વર્ષ પછી સંધિવાની તકલીફ વધતી હોવાથી અસંખ્ય લોકોને નિયમિત દવા પર આધાર રાખવો પડે છે.

શું ઘણા દર્દીઓ અંપગ થઈ જાય છે ?

image source

ઘણા દર્દીઓ સંધિવાના રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે તેમના સાંધાઓ પુર્ણપણે કામગીરી બજવે છે, તેમાંથી લગભગ ૩૦% દર્દીઓ જેઓને કોઈ ખોડ રહે છે, તેમને બરોબર સારવાર મળ્યા છતા અને ૫ થી ૧૦% પુર્ણપણે અપંગ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત