સ્કિન કેન્સરથી બચાવે છે આ વિટામીન, જાણો અને તમે પણ ના થવા દો શરીરમાં એની ઉણપ
શરીરમાં થતી નાની-નાની તકલીફોને આપણે નજરઅંદાજ કરીએ છીએ, પણ તે વિટામિન બી 3ની કમી હોઈ શકે છે. ડોક્ટર લખી આપે તો દવા તો લો જ, પણ સાથોસાથ ફોલિક એસિડ અને બી૧૨ યુક્ત આહારને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો. શાકાહારીઓ અને વૃદ્ધોમાં વિટામિન બી 3ની કમી જોવા મળવી આમ વાત છે.
ગુજરાતમાં શાકાહારીઓની સંખ્યા ઘણી મોટી હોવાથી વિટામિન બી૧૨ની કમીના કેસ પણ ઘણા ઝાઝા હોય છે. બીજા બધા વિટામિન્સ કરતા આની ઉણપ થવાની શક્યતા વધારે છે કારણ કે તે બહુ ઓછા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે. વળી, આની મહત્તા પણ અધિક છે. જે લોકો વિગન હોય તેઓ ન તો દૂધને ન તો મધને શાકાહારમાં સ્થાન આપે છે. પ્રાણીમાંથી મળે એવો કશો જ આહાર નહીં લેવાનો. વિગનોને તો વિટામિન બી૧૨ની અછતનો પ્રશ્ન બીજા કરતા પણ અધિક થાય. વિગન્સ માટે બી 3નો સમૃદ્ધ સ્રોત છે.
બને તો દિવસમાં એક વખત દહીં, ચીઝ, પનીર અથવા દૂધ લેવું જોઈએ જેથી બી 3ની કમી પૂરી થઈ જાય. લીલા કઠોળ, શતાવરી, પાંદડાવાળા શાકભાજી, બીટ, ખાટા ફળો, પપૈયા, કેળા વગેરેમાંથી ફોલિક એસિડ મળે છે. ગર્ભવતી મહિલાઓને ફોલિક એસિડની વધારે જરૂર પડતી હોવાથી ડૉક્ટર તેમને ગોળી લખી દેતા હોય છે. પણ જેટલું ફોલિક એસિડ આહારના સ્વરૂપમાં શરીરને મળે એટલું વેલ એન્ડ બેસ્ટ.
એક નવી શોધથી ખુલાસો થયો છે કે, વિટામિન બી 3 નું એક રૂપ સ્કીનની કોશિકાઓને અલ્ટ્રાવાયલેટ કિરોણ (યૂવી) ના પ્રભાવથી બચાવી શકે છે. જે ગેર-મેલેનોમાં સ્કીના કેન્સર માટે મુખ્ય કારક માનવામાં આવે છે. ઈટલીમાં સંશોધનકર્તાઓએ ગેર-મેલેનોમાં સ્કીનના કેન્સરવાળા રોગીઓના સ્કીનથી કોશિકાઓને અલગ કરી દીધા.
આ કોશિકાઓને નિકોટીનમાઈડના ત્રણ અલગ-અલગ કંસનટ્રેશંસ, જે કે, વિટામિન બી3 નું એક રૂપ છે. તેની સાથે 18, 24 અને 48 કલાકમાં સારવાર કરવામાં આવશે અને બાદમાં યૂવીબીના સંપર્કમાં લાવવામાં આવશે. પરિણામોથી જાણવા મળ્યુ છે કે, યૂવી વિકિરણથી 24 કલાક પહેલા એનએએમના 25 માઈક્રોન (યૂએમ)ની સાથે પૂર્વ સારવારની ડીએનએ ક્ષતિ સહિત યૂવી-પ્રેસિત ઓક્સીડેટિવ તણાવના પ્રભાવથી સ્કીનની કોશિકાઓની રક્ષા કરી છે.
એનએએમએ DNA રિપેરની ક્ષમતાને વધારી, જેનાખી DNA રિપેયર એન્જાઈમ ઓજીજી 1 ની એક્સપ્રેશનમાં ખામી આવશે. શાકાહારીઓ માટે બળી, દૂધ, દહીં, પનીર આ બધા બી 3ના સમૃદ્ધ સ્ત્રોત છે. તે સિવાય તેનાથી એન્ટીઓક્સિડેન્ટ એક્સપ્રેશનમાં ખામી આવશે અને નાઈટ્રિક ઓક્સાઈડ (એનઓ) રિલીઝ અને પ્રતિક્રિયાશીલ ઓક્સીજન પ્રજાતિઓ ઉત્પાદન અને આઈએનઓએસ એક્સપ્રેશનને ઓછુ કરી સ્થાનીય સોજાને અવરૂદ્ધ કર્યુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત