ગરમીમાં રોજ 1 ડુંગળી ખાવાથી મળે છે 10 મોટા ફાયદા, જાણીને તમે પણ આજથી કરશો ઉપયોગ

ગરમીની સીઝનની શરૂઆત થઈ છે. આ સમયે ડુંગળઈને ગરીબોની કસ્તૂરી અને લૂ સામે રક્ષણ આપનારી માનવામાં આવે છે. જો તમે પણ ગરમીની સીઝનમાં રોજ 1 ડુંગળીનું સેવન કરો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો. આ સિવાય તે શરીરને પણ અનેક ફાયદા આપે છે. તો તમે પણ આજથી જ અપનાવી લો આ ફાયદા.

સ્પર્મ કાઉન્ટ

image source

ડુંગળીના રસને મધની સાથે લેવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને ઇન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થાય છે.

હાર્ટ એટેકથી બચાવ

ડુંગળીમાંનું સલ્ફર બ્લડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચવામાં હેલ્પફૂલ છે.

સોજા થશે દૂર

image source

ડુંગળીમાં ક્વર્સેટિન નામનું એન્ટી ઇન્ફેલેમેટરી ફ્લેવનોઇડ હોય છે. તેને ખાવાથી અને લગાવવાથી સોજા અને બળતરા દૂર થાય છે.

એન્ટી બેક્ટેરિયલ

ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ક્વોલિટી હોય છે. ડુંગળીનો રસ લગાવવાથી ઘા જલ્દી ઠીક થાય છે.

ગરમીથી બચાવ

image source

ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને પીવાથી ગરમીના કારણે થતી તકલીફમાં રાહત મળે છે.

કેન્સરથી બચવામાં મદદ

image source

ડુંગળીમાંનું ક્વર્સેટિન નામનું એન્ટી કેન્સર એજન્ટ બોડીમાંના કેન્સર સેલ્સને ખતમ કરે છે.

શુગર લેવલ બેલેન્સ

image source

ડુંગળીમાં ક્રોમિયમ અને સલ્ફર જેવા મિનરલ્સ બ્લડ શુગર લેવલ બેલેન્સ કરીને ડાયાબિટીસથી બચાવે છે.

સારું ડાઇજેશન

ડુંગળી વાયુનાશક છે. તે ડાઇજેશન સારું કરે છે અને પેટની અનેક બીમારીથી બચાવે છે.
——–
આર્થરાઇટિસમાં ફાયદો

image source

ડુંગળી વાયુનાશક છે. તેને રેગ્યુલર ખાવાથી અને તેનો રસ લગાવવાથી આર્થરાઇટિસની સમસ્યામાં ફાયદો થાય છે.

સીઝનલ બીમારીઓથી બચવામાં મદદ

બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરો. તે ઇમ્યુનિટી વધારીને સીઝનલ બીમારીઓથી બચાવે છે.

image source

જાણો ડુંગળીના રસના ફાયદા…

  • ડુંગળીના રસથી બંધ નાક તરત જ ખુલી જશે જાણો આવા અન્ય ફાયદા
  • ડુંગળીના રસને પાણીમાં મિક્સ કરીને લગાવવાથી એક્ને અને ખીલની સમસ્યાથી રાહત મળે છે.
  • ફાંસ કે કાંટો વાગે તો ત્યાં ડુંગળીનો રસ લગાવીને પટ્ટી બાંધવાથી તે સરળતાથી નીકળી જાય છે.
  • ડુંગળીના રસમાં મીસરી મિક્સ કરીને ચાટવાથી કફની સમસ્યામાં જલદી રાહત મળે છે.
  • 2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરદી- ખાંસી અને તાવમાં રાહત મળે છે.

    image source
  • વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે. તેના ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત