આળસ ખાવાથી નુકસાન નહિં, પણ થાય છે આટલા બધા ફાયદાઓ, જે જાણીને તમને પણ નહિં થાય વિશ્વાસ
હંમેશાં એવું કહેવામાં આવે છે કે આળસ ખરાબ છે પણ તે 100 ટકા યોગ્ય નથી, કારણ કે સાઇન્સ પણ માને છે કે અમુક હદે આળસુ રહેવું એ મન અને સ્વાસ્થ્ય બંને માટે સારું છે. ચાલો જાણીએ આળસુ હોવાના ફાયદા વિશે.સાયન્સ પણ માને છે કે કંઈક હદ સુધી આળસુ હોવુ તે મગજ અને સ્વાસ્થ્ય માટે સારું છે.આળસુ હોવાથી ફાયદો શું થાય છે? આવો જાણીએ :
બર્ન આઉટ એ એક એવી સ્થિતિ હોય છે કે જયારે વ્યક્તિ માનસિક અને શારીરિક રૂપે એટલો થાકી જાય છે કે તેની પાસે કંઈક કરવા માટે હિમ્મત રહેતી નથી. આળસુ લોકો આ સ્થિતિનો સામનો ઓછો કરે છે કારણકે તેઓ કંઈક પણ કરીને રિલેક્સ થવાનું બહાનું શોધી લે છે. બર્ન આઉટની સાથે સાથે આળસુ લોકો સ્ટ્રેસ મેનેજ કરવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને એવા લોકો કે જે આળસુની કેટેગરીમાં આવે છે તે વસ્તુઓને રિલેક્સ રૂપે જુએ છે તેમને તણાવ તથા ઍન્ગ્ઝાયટીની પરેશાની સામે ઝૂઝવું પડતું નથી.
આળસુ લોકો મગજથી રિલેક્સ હોય છે અને તેમને સુવા માટે ક્યારેય પરેશાની આવતી નથી. તેઓ ઊંઘ ન આવવાની પરેશાનીને દૂર રાખતા શરીરની ઇમ્યુઈન સિસ્ટમને હેલ્ધી બનાવે છે. ઊંઘ ન આવવી અને સ્ટ્રેસથી ખાવાની ઈચ્છા મારવાની સાથે સાથે પાચન ક્રિયાને નુકસાન પહોંચે છે. આળસુ લોકો પ્રોપર ઊંઘ અને સ્ટ્રેસથી દૂર હોવાના કારણે આ બધી સમસ્યાઓથી ફ્રી રહે છે.અભ્યાસ મુજબ,
જે લોકો આળસુ હોય છે તેમનું ફોકસ એ લોકો કરતા વધારે હોય છે કે જે આરામ કર્યા વગર કામમાં લાગેલા હોય છે. આવા લોકો ક્રિએટીવ પણ વધારે હોય છે. માઈન્ડ રિલેક્સ હોવાના કારણે તેઓ અલગ અલગ આઈડિયા વિચારી શકે છે અને શોધી શકે છે. ઊંઘ પુરી થવી, સ્ટ્રેસથી દૂર રહેવું, શરીરથી રિલેક્સ હોવું તે ઈમોશનને સ્ટેબલ પણ રાખે છે. આ સાબિત થઇ ચૂક્યું છે કે જે લોકો સ્ટ્રેસ અને ઓછી ઊંઘથી પરેશાન છે તેઓને ઈમોશન્સથી સંબંધિત સમસ્યાઓ સાથે લડવું પડે છે.
ઇમોશનલી સ્ટેબલ હોવાના કારણે આળસુ લોકો રિલેશનશિપ નિભાવવામાં ખુબ જ સારા હોય છે. આળસના કારણે તેઓ પ્રોપર પ્લાનિંગ સાથે નહિ પરંતુ પોતાના પાર્ટનર માટે યોગ્ય સમય જરૂરથી કાઢી લઈને મળી લે છે. એક જગ્યાએ સાથે બેસીને આળસુ લોકો સાથે લાંબી વાત કરવી તે મોટી વાત નથી,
તે તેમના પાર્ટનરની ધ્યાનથી વાત સાંભળે અને સાથે જ સારી રીતે ઇમોશનલી કનેક્ટ કરવામાં મદદ કરે છે. પરંતુ ફક્ત અનિચ્છનીય રીતે. ઉપરાંત, એક જગ્યાએ બેસવું અને લાંબા સમય સુધી વાત કરવી એ આળસુ લોકો માટે મોટી વાત નથી, જે તેમને જીવનસાથીની વાત ધ્યાનથી સાંભળવા અને તેમની સાથે ભાવનાત્મક રીતે વધુ સારી રીતે બોન્ડ બનાવવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત